શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા
કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ - ૧૦૦ મું ચરણ
મંદિર સુધી લઈ જતા ચરણ.... જ માનવ સેવા એજ પ્રભુ સેવાનું આચરણ બન્યાં જે આજે અમારા સંસ્કાર જીવનના સારથી એવા પૂણ્યશ્લોકી શ્રી રસીકલાલ ની ચોથી પુણ્યતિથી બની એમના સ્મરણોની સરિતા...
પાંચ પ્રજ્ઞાચક્ષુઓની આંખમાં ઉજાસ પાથરી બન્યા એમના આધાર..
પુનિઅ પાવન પ્રસંગે ઉજાગર કરી માનવ ભવને સાર્થક કરવા બન્યા એમના સથવાર...