શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
સિનિયર ડોકટ્રો દ્વારા તબીબી ઉપચાર માટે ફ્રી માર્ગદર્શન
અઠવાડિયામાં બે દિવસ - અપોઈન્ટમેન્ટ જરૂરી
ડો.કાન્તીલાલ કલ્યાણ્જી સાવલા (મનફરા)
(દર સોમવારે - સમય બપોરે ૪ થી ૬)
ડો.જયંતીલાલ રતનશી સત્રા (સુવઈ)
(દર ગુરુવારે - સમય બપોરે ૩ થી ૫)
સ્થળઃ શ્રી વાગડ કલા કેન્દ્ર -એડમીન ઓફિસ
દાદર -વેસ્ટ, મુંબઈ-૨૮
અપોઈમેન્ટ માટે ફોન નંબર:
24371515/ 24371818