શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

સફળ દામ્પત્ય જીવનની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે સંસ્થાના મેડિકલ સહાય ફંડના ગુલદસ્તામાં આપ્યું રૂપિયા ૨,૦૭,૦૦૦/- ની માતબર રકમનું અનુદાન.

સંસ્થાના મેડિકલ સહાય ફંડના ગુલદસ્તામાં માતુશ્રી પુંજીબેન હરધોર કારીઆ પરિવાર - સુવઈ એ માતબર રકમનું અનુદાન આપી સંસ્થા સાથેના ઋણાનુબંધનો સત્કાર કર્યો છે. સંસ્થા દાતાશ્રી પરિવારનું અભિવાદન કરે છે અને શુભ ભાવનાને બિરદાવે છે.

શ્રીમતી લક્ષ્મીબેન અમરશી કારીઆ
સુવઈ

[RelationMarkup]